દ્વારકાને દ્વારે આહીરાણીઓનો મહારાસ



દ્વારકાને દ્વારે આહીરાણીઓનો મહારાસ... આ શક્તિઓને શબ્દમાં વર્ણવી હોય તો મને દેવાયત બોદરની દીકરી જાહલ જોગમાયા યાદ આવે... કે,

છેટો રેજે સુમરા નહીંતર જાહલને નાગણ જાણ,
કાં તો તારો દી' ફર્યો કાં તુ આહીરથી અજાણ’

ટિપ્પણીઓ