વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ માં કઈ કઈ વાતો કરી? સાંભળો આ કાર્યક્રમ

Mann Ki Baat 

25મી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ Mann Ki Baat કાર્યક્રમમાં કહ્યું કે, આગામી ચૂંટણીને લઈને આચાર સહિંતા લાગું પડી જશે. જેથી આગામી ત્રણ મહિના સુધી Mann Ki Baat કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે નહીં. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી યુવા, નારી અને દેશના વિકાસ માટે અનેરૂ કામ કરતા લોકોની પણ ખાસ વાત કરી હતી. તો ચાલો Mann Ki Baat નો આખો કાર્યક્રમ સાંભળીએ....

ટિપ્પણીઓ